Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: વિસર્જનમાં આવતો પૂજાપા માંથી બનાવવામાં આવે છે ખાતર

Vadodara East, Vadodara | Sep 6, 2025
આજે ગણેશજી લેશે ભાવ ભરી વિદાય વિસર્જન ને લઈ શહેરમાં ઠેર ઠેર કૃત્રિમ તળાવનું આયોજન ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયાર કરાયો કુંડ ઇન્દ્રપ્રસ્થ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે માટીના ગણેશની સ્થાપના પર્યાવરણ ની જાળવણી માટે દર વર્ષે નવતર અભિગમ ઇન્દ્રપ્રસ્થ દ્વારા તૈયાર કરવામાં આવેલ કુંડ માં આ વર્ષે અત્યાર સુધી 1600 પ્રતિમાનું વિસર્જન
Read More News
T & CPrivacy PolicyContact Us