Download Now Banner

This browser does not support the video element.

ધારી: ગોપાલ ગ્રામના ખેડૂતો નીલગાયના ત્રાસથી પરેશાન#Jansamasya

Dhari, Amreli | Sep 1, 2025
ધારી તાલુકાના ગોપાલગ્રામ તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, મકાઈ, સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ચેલા કેટલાય સમયથા નીલગાયના ત્રાસથી ખેડૂતો થયા છે પરેશાન ત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે.
Read More News
T & CPrivacy PolicyContact Us