Install App
paperisbest1212
This browser does not support the video element.
ઘાટલોડિયા: સરખેજના શકરી તળાવમાં 3 બાળકો ડૂબી જવાનો મામલો,વિપક્ષ સહિતા કોંગ્રેસ નેતાઓએ લીઘી મુલાકાત
Ghatlodiya, Ahmedabad | Sep 3, 2025
આજે બુધવારે સવારે 11.45 વાગ્યાની આસપાસ વિપક્ષ અને કોંગ્રેસ નેતાઓએ સરખેજમાં શકરી તળાવની મુલાકાત લીધી હતી.જેમાં 3 યુવકોના તળાવમાં ડૂબી જવાના મુદ્દે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે AMCની બેદરકારીથી યુવકોના મોત થયા છે.અધિકારીઓ બાઉન્સર રાખે છે અને જનતા માટે કોઇ સુરક્ષા નથી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!