Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ નર્મદા નદીનું જળસ્તર સતત વધારો ભયજનક સપાટી નજીક, ગોલ્ડનબ્રિજ પાસે નદી ૨૪ ફૂટ પર પહોંચી

Bharuch, Bharuch | Sep 5, 2025
ભરૂચ પાસે નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉપરવાસમાં આવેલા ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે. ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાનું જળસ્તર 22 ફૂટના વોર્નિંગ લેવલને વટાવી ગયું છે અને હાલ ૨૪ ફૂટ પર વહી રહ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us