Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: શેરગંજ કોણસેલા ગામમાં ગંદકી ફેલાઈ,ગાડી ફસાઈ જતા ટ્રેક્ટરથી બહાર કઢાઈ #jansamsya

Radhanpur, Patan | Aug 24, 2025
રાધનપુર તાલુકાના શેરગંજ કોણસેલા ગામમાં ગંદકી ફેલાઈ હતી.જેના કારણે લોકોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો.ગામમાં પશુ સારવાર માટે આવેલ ચિકિતસ્કની ગાડી ફસાઈ જવા પામી હતી.ત્યારે ગાડીને ટ્રેકટર વડે ખેંચીને બહાર કાઢવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us