Download Now Banner

This browser does not support the video element.

ઉના: ઉનાના દેલવાડા ખાતે ગુપ્તપ્રયાગ તીર્થધામ મા ભાદરવી અમાસ નિમીતે ત્રીદીવસીય મેળાના ઉદ્ઘાટન માધારાસભ્ય કાળુભાઈરાઠોડની હાજરી

Una, Gir Somnath | Aug 22, 2025
ઉના પંથકના દેલવાડા ખાતે આવેલ ગુપ્તપ્રયાગ તીર્થધામ જેનો સંકદ પુરાણમા ઉલ્લેખ થયેલ છે અહી ત્રણ નદીઓ નો સંગમ અને મહાપ્રભુજીની 67 મી બેઠક આવેલ છે જયા ભાદરવી અમાસ નિમીતે ત્રીદીવસીય મેળાનુ ભવ્ય આયોજન કરાયુ છે જેનુ ઉદ્ઘાટન પૂ.મુકતાનંદજી બાપુ, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહીત દ્રારા કરવામા આવેલ જેમા અનેક ધાર્મિક કાયઁક્રમ યોજાયા .
Read More News
T & CPrivacy PolicyContact Us