દાહોદ જિલ્લાના સંબંધિત કર્મચારીઓ નવા પોર્ટલના ઉપયોગથી સજ્જ બનતા જન્મ-મરણ નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને અસરકારક રીતે કરી શકે એ માટે તાલીમ યોજવામાં આવી હતી. નાગરિકો માટે જન્મ અને મરણની નોંધણી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી ગુજરાત સરકારના નિર્દેશ મુજબ દાહોદ જિલ્લામાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા ઈ-ઓળખ એપ્લિકેશનના સ્થાને ભારત સરકારના CRS (Civil