Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારીને મળ્યું વંદે ભારત ટ્રેન સ્ટોપેજ, શહેરમાં ખુશીની લહેર #jansamasya

Navsari, Navsari | Aug 23, 2025
નવસારી રેલવે સ્ટેશનને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા શહેરવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી આજે પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી આર.સી. પાટીલએ સુરતથી નવસારી સુધી મુસાફરી કરી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. હવે અમદાવાદ અને મુંબઈ જવા માટે નવસારીના વેપારીઓ તથા મુસાફરોને ઝડપથી પહોંચવામાં સહુલિયત મળશે.
Read More News
T & CPrivacy PolicyContact Us