Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ગિરનાર પર ભારે પવનના કારણે સતત બીજા દિવસે રોપવે બંધ રહ્યો

Junagadh City, Junagadh | May 31, 2025
જુનાગઢ ગિરનાર રોપવે સેવા સતત બીજા દિવસે બંધ ખરાબ વાતાવરણ અને ભારે પવનને લઈ લેવાયો નિર્ણય યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી રોપવે સેવા કરાઈ બંધ પવનની ગતી સામન્ય થયા બાદ રોપવે સેવા ફરી કરાશે શરૂ
Read More News
T & CPrivacy PolicyContact Us