Download Now Banner

This browser does not support the video element.

જેતપુરના મોટા ગુંદાળામાં લોકોનો રોડ બાબતે વિરોધ.મોટા ગુંદાળા ગામમાં રોડ રસ્તા તોડી નાખ્યા બાદ રીપેર નથી થયા #jansamsya

Jetpur City, Rajkot | Aug 22, 2025
જેતપુરના મોટા ગુંદાળામાં લોકોનો રોડ બાબતે વિરોધ... મોટા ગુંદાળા ગામમાં રોડ રસ્તા તોડી નાખ્યા બાદ રીપેર નથી થયા સરપંચ દ્વારા ગટર વ્યવસ્થા કરવામાં આવી પરંતુ રોડનું રીપેરીંગ ના કરવામાં આવ્યું ઘણા સમયથી મૈન બજારોમાં રોડ પર કાકરા નાખવાથી લોકો ત્રાહિમામ સરપંચોને અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆત થતા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી ગ્રામ લોકો રસ્તા પર આવી વિરોધ નોંધાવ્યો બેનરો સાથે
Read More News
T & CPrivacy PolicyContact Us