જામનગર જિલ્લાના લાલપુરમાં નવરાત્રીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો શાક માર્કેટ થી થોડે દૂર મેન બજારમાં શ્રી રામચંદ્ર ગરબી મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી ન ઉજવણી કરવામાં આવી રહી છે અહીંયા નાની નાની બાળાઓને રાસ રબારી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે અહીંયા આસપાસના વિસ્તારોના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી