Download Now Banner

This browser does not support the video element.

વિસનગર: માજી સૈનિકોએ મંત્રીને આવેદન આપ્યું, પડતર પ્રશ્નોની કરી રજૂઆત

Visnagar, Mahesana | Aug 30, 2025
વિસનગરમાં માજી સૈનિકોએ તેમના પડતર પ્રશ્નોને લઈ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં વિસનગરમાં માજી સૈનિક સંગઠન દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us