Download Now Banner

This browser does not support the video element.

માણસા: ધરોઈ ડેમમાંથી પાણી છોડવાના એલર્ટને પગલે માણસા તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

Mansa, Gandhinagar | Aug 22, 2025
માણસા મામલતદાર કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો. જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમ, નદી નાળામાં નવા નીરની આવક નોંધાઈ રહી છે. ધરોઈ ડેમની જળસપાટી રુલ લેવલ પર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવકને ધ્યાને લઇ હેઠવાસમાં પાણી છોડવામાં આવશે. ધરોઈ ડેમના હેઠવાસમાં નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં માણસા તાલુકાના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us