જુનાગઢ ખાતે રાજ્યના તમામ જિલ્લાને શહેર કોંગ્રેસ અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિર નો પ્રારંભ નિમિતે ઉપસ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન,નેપાળની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી , પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી સાથે કરી વાતચીત , નેપાળની પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ