Download Now Banner

This browser does not support the video element.

પુણા: જહાંગીરપુરા સ્થિત કેનાલમાં અર્ધવિસર્જન શ્રીજીની પ્રતિમા,ગણેશ ઉત્સવ સમિતિએ તાત્કાલિક દોડી જઈ પુનઃવિસર્જનની પ્રક્રિયા કરી

Puna, Surat | Sep 3, 2025
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ કેનાલમાં શ્રીજીની અર્ધવિસર્જન હાલતમાં શ્રીજીની પ્રતિમાઓ મળી આવી હતી.સ્થાનિક અને જાગૃત નાગરિક દ્વારા ગણેશ ઉત્સવ સમિતિ ને આ બાબતની જાણકારી આપી હતી.જ્યાં તાત્કાલિક સમિતિના પ્રમુખ સહિતની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પ્રતિમા એકત્ર કરી પુનઃ વિસર્જન માટે લઈ જવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us