ગણદેવીના કેસલી મંદિર ફળીયા સ્થિત રહેતા હર્ષિલભાઈ પટેલ દ્વારા નોંધાવેલો ફરિયાદ મુજબ, ઈન્સ્ટાગ્રામ ID shyam_sales_018 પર ઑનલાઇન કુર્તી ઓર્ડર આપતાં, તેની સાથે રૂપિયા **61,350/-**ની ઠગાઈ કરવામાં આવી. શરૂઆતમાં રૂ.700/- ઓર્ડરની ચૂકવણી થઈ, પછી વોટ્સએપ મારફતે અલગ QR કોડ મોકલી વધુ પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું.