Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: રામદેવપીર મંદિરથી નેક સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

Radhanpur, Patan | Sep 1, 2025
સાંતલપુર રામદેવપીર મંદિરેથી રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રા નેજ સાથે નીકળી હતી ગામના મુખ્ય બજાર સહિતની વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી નિજ મંદિરે પરત ફરી હતી અને રામદેવપીર મહારાજના નેજ ચડાવવામાં આવ્યા હતા.મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us