Download Now Banner

This browser does not support the video element.

કૃષ્ણસાગર તળાવ ખાતે ખાસ ફાયર વિભાગની ટીમ તૈનાત : ફાયર જવાનો તળાવમાં જઈને કરે છે ગણેશ વિસર્જન

Botad City, Botad | Sep 5, 2025
બોટાદ જિલ્લાના વહીવટી તંત્રે લોકોની આસ્થા અને સલામતીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવી છે. શહેરના કૃષ્ણસાગર તળાવ ખાતે ખાસ ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. વિસર્જન માટે આવતા ભક્તો પાસેથી ફાયર વિભાગના કર્મીઓ મૂર્તિ લઈ તેને પાણીમાં વિસર્જિત કરે છે જેથી લોકો પોતે પાણીમાં ઊતરવાની જરૂર ન પડે અને કોઈ જોખમ ન રહે. તે માટે ફાયર વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us