Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેની નીમાયેલા યુવરાજસિંહ જાડેજાએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Valsad, Valsad | Aug 21, 2025
ગુરૂવારના 3:30 કલાકે કરાયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડ જિલ્લા નવા પોલીસ અધિક્ષક તરીકે યુવરાજસિંહ જાડેજાએ આજરોજ એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા.અને વિધિવત ચારજ સંભાળ્યો હતો. તેમજ પોલીસ અધિક્ષક રહી ચૂકેલા ડોક્ટર કરણરાજ વાઘેલા સાથે હાથ મિલાવી એકબીજાને શુભકામનાઓ પણ પાઠવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us