Download Now Banner

This browser does not support the video element.

માળીયા હાટીના: માળીયા હાટીના તાલુકા ચોરવાડ ખાતે અખંડ ભારત સ્વાભીમાન મંચ દ્વારા આયોજિત "સિંદુર યાત્રા" નું આગમન થયું હતું

Malia Hatina, Junagadh | Aug 25, 2025
આ યાત્રા દ્વારા પહેલગામ હુમલા માં જે નિર્દોષ લોકો ની ન્રૃસંસ હત્યા કરવામાં આવી તે લોકોને ખાસ શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાક ઉપર "ઓપરેશન સિંદુર" અને "ઓપરેશન મહાદેવ" થકી આ શહીદ થયેલા ૨૬-૨૬ લોકો ને અને તેમના પરિવાર ને એક સંવેદના પાઠવવાનો અને દુનિયાના દરેક દેશ ને આઝાદ ભારતનો પરિચય આપવાનું કામ કર્યુ છે....આ તકે આપણું ચોરવાડ શહેર પણ કેમ પાછળ રહે?
Read More News
T & CPrivacy PolicyContact Us