Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરત સિવિલ હોસ્પિટલનો ૭૫મો સફળ અંગદાન કેસ: ત્રણ દર્દીઓને મળ્યું નવું જીવન

Udhna, Surat | Aug 14, 2025
સુરત સિવિલ હોસ્પિટલે ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાલઘર, મહારાષ્ટ્રના ૩૭ વર્ષીય દિપક લક્ષ્મણભાઈ ઠાકરેના પરિવારની સંમતિથી તેમના અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ અંગદાનથી બે કિડની અને લીવર ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે, જેનાથી તેમને નવજીવન મળશે. સુરત સિવિલ હોસ્પિટલનો આ ૭૫મો સફળ અંગદાન કેસ છે.દિપકભાઈ તા. ૯મી ઓગસ્ટના રોજ એક રેલીમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમને ચક્કર આવતાં તેઓ પડી ગયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us