ધારીના ગોવિંદપુર ગામે રહેતી એક સગીરાને તેના જ ગામનો યુવક ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ તેમના જ ગામના ધવલભાઈ રમેશભાઈ સતાસીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની સગીર પુત્રીને આરોપી લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાના કે બદકામના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો.