Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: ખાટા આંબા ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત ખેડૂતો ને લાભ થયો હોવાનું ખેડૂતોનું નિવેદન સામે આવ્યું

Bansda, Navsari | Sep 3, 2025
નવસારીના ખાટા અંબા ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત ખેડૂતોને જે સરકારી સહાય મળી રહી છે જે અંતર્ગત સારો એવો લાભ થતો હોવાનું જણાવ્યું છે જોકે હવે આગામી સમયમાં ખેડૂતો વેરાવાળા શાકભાજી પણ વાવશે જેના લઈને તેને સારી આવક છે.
Read More News
T & CPrivacy PolicyContact Us