Download Now Banner

This browser does not support the video element.

લખપત: નવરાત્રિમાં માતાના મઢ માટે વધારાની 165 એસટી દોડાવાશે

Lakhpat, Kutch | Sep 13, 2025
નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાનામઢ ખાતે માં આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં આવનારા ભક્તોને વિશેષ બસ સેવા મળી રહે તે માટે એસ.ટી વિભાગે આયોજન કર્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us