Download Now Banner

This browser does not support the video element.

નવસારી: વિજલપોર માં શિવરાણા ગ્રુપ દ્વારા ૮ હજાર કિલો ગુલાલ ઉડાવી અનોખા અંદાજમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું

Navsari, Navsari | Sep 6, 2025
વિજલપુર વિસ્તારમાં ગણપતિ બાપા નું વિસર્જન અનોખા અંદાજમાં કરવામાં આવ્યું હતું. ત્યારે વાત કરવામાં આવે તો શિવરાણા ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી ગુલાલ ઉડાડીને બાપા નું વિસર્જન મહારાષ્ટ્રીયન અંદાજમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us