Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા

Gandhinagar, Gandhinagar | Aug 25, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસે ગુજરાતના મુલાકાતે છે ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ નિકોલ ખાતે જાહેર સભાને સંબોધન કર્યા બાદ તેઓ ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા છે રાજકોટ ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે અને 26 ઓગસ્ટના રોજ વડનગર અને બેચરાજી હાસલપુર વચ્ચેના મોટર ઈલેક્ટ્રીક પ્લાન્ટ નું ઉદઘાટન કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us