Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: રાધનપુર જીઈબી કચેરીએ વીજળીની સમસ્યાને લઈને તાલુકા ભાજપ પ્રમુખે ઇજનેરને રાવ કરી

Radhanpur, Patan | Sep 7, 2025
સાંતલપુર તાલુકામા વારંવાર વીજળી સમસ્યાને લઈને સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર રાધનપુર જીઈબી કચેરીએ પહોંચ્યા હતા અને યુજીવીસીએલ ઈજનેર ને લાઈટની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.સરહદી વિસ્તારમાં લાઈટની સમસ્યાને લઈને લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી છે ત્યારે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us