Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: બાંટવામાં લોકકલ્યાણ મેળો, ફેરીયાઓને લોન અપાશે

Manavadar, Junagadh | Sep 23, 2025
બાંટવામાં લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફેરિયાઓને લોન મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું બાંટવા નગર પાલિકા વિસ્તારમાં પી.એમ સ્ટ્રીટ વેંનડર્સ આત્મનિર્ભર નિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.અને 23 સપ્ટેમ્બરના સવારે 11 થી 4 કલાક સુધી સરકારની પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શહેરી ફેરિયાઓને 15000 થી રૂ.50000 સુધીની સિક્યોરિટી ફ્રી લોન અને ડીઝીટલ લેણ દેણ પર રૂ.
Read More News
T & CPrivacy PolicyContact Us