Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: સરદાર પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી, સરદાર સમ્માન યાત્રા 2025 નું આયોજન

Ahmadabad City, Ahmedabad | Sep 9, 2025
અખંડ‎ ભારતના‎ શિલ્પી, લોખંડી પુરુષ અને‎ રાષ્ટ્રીય‎ એકતાના‎ અવિસ્મરણીય યોદ્ધા‎ સરદાર‎ વલ્લભભાઈ પટેલ‎ ની 150મી‎ જન્મજયંતિ‎ પૂર્વે‎ અમારા દ્વારા “સરદાર સન્માન‎ યાત્રા” નું ભવ્ય‎ આયોજન કરવામાં‎ આવી‎ રહ્યું‎ છે.‎ આ યાત્રા‎ 11 સપ્ટેમ્બર થી‎ 22 સપ્ટેમ્બર,‎ બારડોલી‎ થી‎ પવિત્ર સોમનાથ ધામ‎ સુધી, 12‎ દિવસની રહેશે, જે‎ કુલ‎ 1800 કી.મી. નું અંતર કાપી‎ 355 ગામોમાં‎ જવાની છે.
Read More News
T & CPrivacy PolicyContact Us