Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: કાલોલ તાલુકાના મીરાપુરી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી એક ઈસમ નુ મોત. વિડીઓ વાયરલ

Kalol, Panch Mahals | Sep 2, 2025
કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ ત્યારે રાત્રિના સમયે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી ચાર ઈસમો તણાયા હતા જે પૈકી ત્રણ ઈસમોને બચાવી લેવાયા હતા જ્યારે એક ઈસમ પટેલીયા કાલુભાઈ વરસિંગભાઈ નુ ઊંડા પાણીમા ડૂબી જવાથી મોત નીપજયું હતુ મીરાપુરી ગામના તલાટી કમ મંત્રી દ્વારા આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ને લેખિત જાણ કરાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us