Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: ચંડોળા તળાવ ખાતે ધાર્મિક દબાણો તોડવાની કામગીરી શરુ કરાઇ

Ahmadabad City, Ahmedabad | May 28, 2025
આજે બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ ચંડોળા તળાવ ખાતે ધાર્મિક દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઇ છે.બીજા ફેઝમાં ધાર્મિક દબાણો પણ તોડાઇ રહ્યા છે.ત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.ધાર્મિક દબાણો તોડતા કોઇ અનઇચ્છનિય ઘટના ન ઘટે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us