Download Now Banner

This browser does not support the video element.

લખતર: લખતર મામલતદાર ખાતે સમાજ કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા ૩૩ વર્ષીય કર્મીનું મોત

Lakhtar, Surendranagar | Sep 9, 2025
લખતર મામલતદા ઓફિસ ખાતે ૨ વર્ષથી સમાજ કલ્યાણ વિભાગમાં આઉટસોર્સમાં કોમ્પ્યૂટર તરીકે ફરજ બજાવતા હતા, હિતેશભાઈ ભુપતભાઈ લોચિયા ને રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઊપડતાં મોત
Read More News
T & CPrivacy PolicyContact Us