Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ: અરવિંદ કેજરીવાલ દ્રારા પ્રેસ કોન્ફરન્સ, કપાસ આયાત ડ્યુટી હટાવવાને લઈ કેન્દ્ર સરકાર પર કર્યા આક્ષેપ

Rajkot East, Rajkot | Sep 7, 2025
રાજકોટ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે હતા, જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કપાસના ભાવ, સુરતના બેરોજગાર કારીગરો અને કોંગ્રેસ પર ગઠબંધનના મુદ્દે નિવેદનો આપ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us