Download Now Banner

This browser does not support the video element.

નવસારી: શહેરમાં પૂર્ણા નદી કિનારે ગણેશ વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવો પૂરથી ધોવાયો, ફરી બનાવવાની કામગીરી શરૂ

Navsari, Navsari | Aug 30, 2025
નવસારીમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવો તાજેતરના પૂરથી ધોવાઈ ગયા હતા. જેના કારણે વિસર્જન વ્યવસ્થામાં ખલેલ પહોંચ્યો હતો. હવે પાણી ઉતરતા મહાનગરપાલિકાએ ફરી તાત્કાલિક કામગીરી હાથ ધરી છે અને નવા કૃત્રિમ તળાવોની રચના શરૂ કરી છે. આવનારા દિવસોમાં શહેરમાં સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી ગણેશ વિસર્જન સુનિશ્ચિત કરવા માટે આ પગલું મહત્વપૂર્ણ ગણાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us