Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ગણેશ વિસર્જન બાદ દાંડી દરિયા કિનારે બહાર આવેલી પ્રતિમાઓને એક સ્થાને એકત્ર કરી સફાઈ કરાઈ

Navsari, Navsari | Sep 9, 2025
નવસારીમાં ગણેશ વિસર્જન દરમિયાન જે મૂર્તિઓનું વિસર્જન દરિયામા કરવામાં આવ્યો હતો. કિનારે વિસર્જન કરાયેલી મૂર્તિ કિનારા પર આવી જતા કેટલાક અવશેષો પણ અહીં જોવા મળ્યા હતા જેને લઈને ગ્રુપો દ્વારા આ દરિયાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી દરિયા કિનારાની સાફસફાઈ દરમિયાન મૂર્તિ અને તેના અવશેષો વ્યવસ્થિત જગ્યાએ મુકાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us