Download Now Banner

This browser does not support the video element.

થરાદ: બુઢનપુર ગામના 25 પરિવારોને સલામત સ્થળે ખસેડાયા, શાળામાં આશરો

India | Sep 8, 2025
થરાદ તાલુકાના બુઢનપુર ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં પાણી ભરાતા 25 પરિવારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.તલાટી પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ પરિવારોને બુઢનપુરની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. સરપંચ, મધ્યાહ્ન ભોજન યોજનાના કાર્યકર્તાઓ અને ગામના સજાગ નાગરિકોએ સાથે મળીને આશરે 50 લોકો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us