Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં વરાછા વિસ્તારમાં ખાડાઓનું પુરાણ સ્થાનિક લોકો દ્વારા જ કરવામાં આવ્યું

Majura, Surat | Aug 25, 2025
સુરત મહાનગરપાલિકાની કામગીરી સ્થાનિકોએ કરી,વરાછા ડાયાપાર્ક જય અંબે વિદ્યાલય શેરીમાં ખાડા પુરવાનું કામ સ્થાનિકોએ કર્યું,સ્થાનિકો સ્વ ખર્ચે શેરીમાં ખાડા પુરવાનું કામ કયું,આવી રીતે સ્થાનિકો કામગીરી કરી રહ્યા છે તો મહાનગરપાલિકા શુ કરી રહ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us