Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઝાલોદ તાલુકાના રામપુરા ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણ કરાયું

Jhalod, Dahod | Sep 11, 2025
આજે તારીખ 11/09/2025 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ બારીયા દ્વારા ૦૫ ટીબી દર્દીને નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે ટીબી પ્રોગ્રામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us