Download Now Banner

This browser does not support the video element.

SMC દ્વારા શહેરમાં કુત્રિમ તળાવ બનાવાને લઈને કતારગામ ખાતેથી મેયર દક્ષેશ માવાણી દ્વારા આપી પ્રતિક્રિયા

Majura, Surat | Sep 1, 2025
સુરત મહાનગર પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવાયા,કુલ ૨૨ જેટલા કૃત્રિમ તળાવ માં વિસર્જન,આ અંગે મેયર દક્ષેશ માવાણીએ માહિતી આપી,પ્રધાનમંત્રી મોદી દ્વારા ઘરે જ બાપ્પાનું વિસર્જન કરવા હાકલ કરી છે,શેરી ગલીઓમાં વિસર્જન થશે તો લોકો ભેગા મળી વિસર્જન કરશે,લોકોમાં એકતા વધશે,વિસર્જન સ્થળે આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહેશે
Read More News
T & CPrivacy PolicyContact Us