Download Now Banner

This browser does not support the video element.

વિસાવદર: વિસાવદર મામલેદાર કચેરી ખાતે જાંબુથાળાનેસણા રહેવાસીઓ દ્વારા ફરી મામલેદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

Visavadar, Junagadh | Sep 26, 2025
વિસાવદર મામલેદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે વહેલી તકે આ લોકોની ધરપકડ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે તારીખ 6 થી ઉપવાસ આંદોલન ઉપર બેસ છું અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી માલધારી સમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us