Download Now Banner

This browser does not support the video element.

મહુધા: મહુધા તાલુકાના મીનાવાડા ખાતે ભાથીજી ગ્રુપ વડતાલ દ્વારા સતત ત્રણ દિવસથી પગપાળા યાત્રાળુઓ માટે વિસામોની સુવિધા પૂરી પાડવામ

Mahudha, Kheda | Aug 3, 2025
ખેડા મહુધા આજે દશામાં નો દસમા એટલે વિસર્જન ના દિવસે મીનાવાડા ખાતે માનવ મેરામણ જામ્યું છે ત્યારે ભાથીજી ગ્રૂપ વડથલ દ્વારા સતત દસ દિવસ થી ચાલી રહેલા ભંડારા પર લોકો પ્રસાદી ગ્રહણ કરી ધન્ય થયા વડથલ ના ભગા ભાઇ ચૌહાણ અને તેમના ભાથીજી ગ્રૂપ દ્વારા પાછલા ઘણા વર્ષો થી વડથલ મીનાવાડા રોડ ચા નાસ્તો અને જમણવાર અને વિશામા ની સુવિધાઓ વિનામૂલ્ય ચલાવી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us