Download Now Banner

This browser does not support the video element.

રાણપુર: વેપારી મહામંડળ રાણપુરના ઉપપ્રમુખે બંધના એલાનને સમર્થન આપવાનું કારણ જણાવ્યું

Ranpur, Botad | Aug 23, 2025
રાણપુરમાં સફાઈના પ્રશ્નને લઈને તલાટી સાથે અભદ્ર વર્તનને કારણે ગ્રામ પંચાયત દ્વારા વેપારી મહામંડળને ગામ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી, ત્યારે રાણપુર વેપારી મહામંડળના ઉપપ્રમુખ સુલતાન ભાઈ વાગડીયા એ પંચાયતના જાહેરનામાને સમર્થન આપવાનું કારણ જણાવી, બંધના એલાનમાં જોડાયેલ તમામ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us