Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: ઉપરવાસ અને પંથક માં ભારે વરસાદ ના કારણે વાસણા ગામે વાંધામાં નવા નીર આવતાં વાંઘું જીવંત બન્યું

Meghraj, Aravallis | Sep 1, 2025
ઉપરવાસ અને પંથક માં ભારે વરસાદના કારણે વાસણા ગામે વાંઘામાં નવા નીર આવતા વાંઘૂ જીવંત બન્યું હતું.નોંધનીય છે કે છેલ્લા સપ્તાહ માં તાલુકા પંથક માં નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો જેનાથી નદી નાળાં માં નવા નીર આવ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us