Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: આવતીકાલે થનાર અનંત ચૌદસ વિસર્જન ને લઇ તંત્ર દ્વારા તૈયારી ને આખરી ઓપ અપાયો ઓરંગા નદી ઓવારા પર તૈયારી પૂર્ણ કરાઈ

Valsad, Valsad | Sep 5, 2025
શુક્રવારના 5 કલાકે તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ આવતીકાલે કરનાર અનંત ચૌદશ વિસર્જન ને તંત્ર દ્વારા તૈયારી ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બજારના નીચાણવાળા વિસ્તારોમાં લાગતા વાયરોને જીઇબી કચેરીના કર્મચારીઓ દ્વારા ઉપર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us