Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જામનગર આવી પહોંચી ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રા

Jamnagar City, Jamnagar | Aug 21, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નો માહોલ સર્જાયો હતો અને બાદમાં ભારતે ઓપરેશન સિંદૂર મારફતે પાકિસ્તાનમાં અનેક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. જેના કારણે ભારતમાં ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રા યોજવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us