ભાદરવી પુર્ણીમા એટલે માં અંબા જગતજનનીનો ઉત્સવ તરીકે જોવામા આવે છે અને એટલે જ તો માં અંબાના દર્શને જવાનો માર્ગ જાણે ભાદરવા માસની શરૂઆત થી ઉભરાય છે અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવે છે ભાદરવી પૂનમના જતા પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબે મા ના નારા સાથે પગપાળા નિકળ્યા છે તો પ્રાંતિજ સહિત તાલુકામા વિવિધ વિસામાઓ દ્રારા ચા નાસ્તા ભોજન રહેવા અને મેડિક