Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ચોરવાડના વતની શહીદવીર રાકેશ ડાભીને જુનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ પાઠવી શ્રદ્ધાંજલી

Junagadh City, Junagadh | Sep 12, 2025
ચોરવાડના વતની અને અગ્નિવીર તરીકે સૈન્યમાં ફરજ બજાવતા શહીદ વીર રાકેશ ડાભી ના પાર્થિવદેહ ને પોતાના વતન ચોરવાડ ખાતે લાવવામાં આવતા સમસ્ત ચોરવાડ ગામ સહિત આસપાસના ગ્રામજનો હિબકે ચડ્યા હતા. ત્યારે જુનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us