Download Now Banner

This browser does not support the video element.

તાલોદ: તલોદના વક્તાપુર ખાતે અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે ધારાસભ્ય ના નિવાસ સ્થાને આજથી વિસામા નું આયોજન થશે

Talod, Sabar Kantha | Aug 28, 2025
તલોદ તાલુકાના વક્તાપુર ગામ ખાતે ચાલુ સાલે પણ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામા નું સુંદર આયોજન કરવામાં આવેલ છે. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના વક્તાપુર ખાતેના નિવાસ સ્થાને આજે ગુરુવાર થી પદયાત્રીઓ માટે વિસામા કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવશે.જ્યાં તમામ પદયાત્રીઓ ને આગ્રહ ભર્યા ભાવસાથે અનેક સેવા પૂરી પાડવા જય સિયારામ વિસામા નું આજે શુભમુહૂર્ત પણ ર
Read More News
T & CPrivacy PolicyContact Us