Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામજોધપુર પંથકમાં જાણો કેટલો પડ્યો વરસાદ

Jamjodhpur, Jamnagar | Aug 23, 2025
જામનગર જિલ્લામાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જામજોધપુર પંથકમાં ગયકાલે પડેલા વરસાદની વાત કરવામાં આવે તો વાંસજાળીયામાં 23 મી.મી. વરસાદ પડ્યો હતો જ્યાંરે શેઠ વડાળામાં 12 મી.મી. સમાણામાં 9 મી.મી., જામવાડીમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે
Read More News
T & CPrivacy PolicyContact Us