ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના.સાપુતાના આ ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈને જાણ હાની થઈ નથી.ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો.સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ખસેડવા માટે જીસીબી ની તજવીજ કરવામાં આવી છે